Cyclone Tauktae : રાજુલામાં દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા, બાળકીનું મોત
રાજુલાના તવકકલ નગર વિસ્તારમાં મોડી રાત્રે ભારે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. એક જ પરિવારના 4 લોકો દટાયા હતા.
from home https://ift.tt/2S6kTy4
via IFTTT
from home https://ift.tt/2S6kTy4
via IFTTT
ટિપ્પણીઓ નથી: