શ્રીલંકા સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, T20માં નહીં જોવા મળે 3 ટોપ બેટ્સમેન

મુંબઈ, તા.27 ડિસેમ્બર-2022, મંગળવાર
શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે મોડી રાત્રે આની જાહેરાત કરાઈ છે. હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝ માટે ટીમની કમાન સોંપાઈ છે, જ્યારે રોહિત શર્મા વનડે સિરીઝમાં ટીમનું સુકાન સંભાળશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને ટી-20 શ્રેણીમાં આરામ અપાયો છે.
#TeamIndia squad for three-match T20I series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/iXNqsMkL0Q
— BCCI (@BCCI) December 27, 2022
ટી20 શ્રેણી માટેની ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (સુકાની), સૂર્યકુમાર યાદવ (ઉપ-સુકાની), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PVu1ACw
via IFTTT
ટિપ્પણીઓ નથી: