કેજરીવાલે ક્યા મોટા મંદિરમાં દર્શન અને પૂજા કરીને ગુજરાતમાં રાજકીય અભિયાનની કરી શરૂઆત ? 

આજે આમ આદમી પાર્ટીના સ્ટેટ કાર્યાલયનું ઉદઘાટન કરવાના છે. તેઓ આજે વલ્લભ સદનની મુલાકાત લેવાના છે.  AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિરમાંથી શરુ કરશે. 

from home https://ift.tt/2TteP3q
via IFTTT

ટિપ્પણીઓ નથી: