પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જોઇએઃ PM મોદી

અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ શો બાદ પ્રધાનમંત્રીએ 430 જેટલા આમંત્રિત નેતાઓ સાથે ચર્ચા કરી હતી

from home https://ift.tt/KoxvnaS
via IFTTT

ટિપ્પણીઓ નથી: