રૂપાણીના રાજકોટમાં કોરોનાનો કાળો કેર, 24 કલાકમાં 42 પોઝિટિવ દર્દીના મોતથી હાહાકાર

કોરોનાની સારવાર દરમિયાન 42 લોકોના મોત થયા છે. બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે.

from home https://ift.tt/3saGq5k
via IFTTT

ટિપ્પણીઓ નથી: