સુરત ભાજપના આ દિગ્ગજ નેતાનું કોરોનાથી થયું નિધન, પરિવાર-કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું

ભાજપના ખજાનચી પ્રવીણ માળીનું કોરોનાથી અવસાન થયું છે. ભાજપના નેતાના અવસાનથી તેમના પરિવાર અને કાર્યકરોમાં શોકની લાગણી ફરી વળી છે. 

from home https://ift.tt/3dcYmbf
via IFTTT

ટિપ્પણીઓ નથી: