સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણઃ કયા જિલ્લામાં દિગ્ગજ નેતાના ભાઈ સહિત 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા?

<strong>પોરબંદરઃ</strong> ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. પોરબંદરના ભાજપના આગેવાનો સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ

from home https://ift.tt/2WLYWUs
via IFTTT

ટિપ્પણીઓ નથી: