ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં નાઈટ કરફ્યું લંબાશે કે નહીં ? આજે નિર્ણય આવી શકે છે

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુ અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. રાત્રી કર્ફ્યૂ હટાવવો કે નહી તે અંગે આજે હાઈપાવર કમિટિની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. 31 ડિસેમ્બરે રાત્રી કર્ફયૂની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે સરકાર રાત્રી કર્ફ્યૂમાં છુટછાટ આપશે કે નહી

from home https://ift.tt/37Q9gRo
via IFTTT

ટિપ્પણીઓ નથી: