આજે ફરી ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે વાતચીત, ખેડૂતો કાયદો રદ્દ કરવાની માગ પર અડગ

દિલ્લી સિંધુ બોર્ડર પર બેઠેલા આ ખેડૂતોની બસ એક જ માગ છે કે કૃષિ કાયદો પરત ખેંચો. કૃષિ કાયદાને લઈ ખેડૂતોના આંદોલનનો આજે 35મો દિવસ છે. ત્યારે આજે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠક મળવાની છે. ખેડૂત સંગઠનો સાથે બેઠક પહેલા કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે કૃષિમંત્રી નરેંદ્રસિંહ તોમર

from home https://ift.tt/2KMKLvF
via IFTTT

ટિપ્પણીઓ નથી: