PM મોદી ફરી ગુજરાત આવશે, આ વિસ્તારમાં નવા રેલવે સ્ટેશનનું કરી શકે છે લોકાર્પણ
પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. 12 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. સરદાર ધામના આયોજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર રહી શકે છે. પીએમના સંભવિત ગુજરાત પ્રવાસ દરમિયાન કેવડિયાના નવનિર્મિત રેલવે સ્ટેશન, ગાંધીનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરી શકે છે. રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય
from home https://ift.tt/3rBtBSA
via IFTTT
from home https://ift.tt/3rBtBSA
via IFTTT
ટિપ્પણીઓ નથી: