ભાજપમાંથી રાજીનામા આપનારા સાંસદ વસાવાને મનાવવા પાટીલે મોડી રાતે કોને વસાવાના ઘરે દોડાવ્યા? બંધ બારણે શું થઈ ચર્ચા?
<strong>ગાંધીનગરઃ</strong> ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ થયો હતો. ગઈ કાલે સાંસદ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા. તેમજ તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ પણ જોડાયા હતા. ભરતસિંહને
from home https://ift.tt/3aSgHcN
via IFTTT
from home https://ift.tt/3aSgHcN
via IFTTT
ટિપ્પણીઓ નથી: