રાજકોટઃ નર્સિંગની 20 વર્ષની વિદ્યાર્થીનીએ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં કેમ કરી લીધો આપઘાત ?

<strong>રાજકોટઃ</strong> રાજકોટની એચ.એન. શુક્લા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી 20 વર્ષની સુજાતા ચૌહાણ નામની વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. સુજાતાએ હોસ્ટેલના આઠમા માળે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. ઓનલાઇન ભણતર, કોવિડની નોકરી તેમજ નાદુરસ્ત તબિયતથી થાકી જઇ સ્ટુડન્ટ નર્સે આ પગલું ભર્યું

from home https://ift.tt/3puyRWa
via IFTTT

ટિપ્પણીઓ નથી: