કર્ણાટકઃ વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકરે ટ્રેન સામે કૂદીને કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં જણાવ્યું આ કારણ

બેંગલુરુઃ કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યટી સ્પીકર અને જેડીએસ નેતા એસ એલ ધર્મગૌડાએ ચિકમગલૂરના કડ્ડુરમાંટ ટ્રેન આગળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. તેમનો મૃતદેહ બે ટુકડામાં રેલવે ટ્રેક પર મળ્યો હતો. ધર્મગૌડાની આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કડુર પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી એક સુસાઇડ નોટ મળી છે. જેમાં 15

from home https://ift.tt/38EHwyA
via IFTTT

ટિપ્પણીઓ નથી: