વરસાદની આગાહીની વચ્ચે આ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યો પરિપત્ર, જાણો ખેડૂતોને શું કરવા કહ્યું......
હવામાન વિભાગની આગામીને પગલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પણ સાવચેતીના ભાગરૂપે પરિપત્ર જાહેર કર્યો છે. પાક નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરના પરિપત્ર અનુસાર એપીએમસી, ખેતપેદાશો, ઘાસચારા સહિતના જથ્થાને સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજયમાં હાડ થિજાવતી ઠંડી
from home https://ift.tt/2L5wslZ
via IFTTT
from home https://ift.tt/2L5wslZ
via IFTTT
ટિપ્પણીઓ નથી: