આણંદઃ પૂરપાટ આવતી આઇસરે બાઇક સાથે ત્રણ યુવકોને કચડી નાંખ્યા, બાઇક પર સવાર ત્રણેય યુવકોના મોતથી અરેરાટી
<strong>આણંદઃ</strong> કણભાઈપુરા પાસે અકસ્માતમાં ત્રણના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આઇસરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ લોકોનાં મોત થયા છે. ત્રણેય યુવકો બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે આઇસર બાઈકને ઢસડીને ખેતરમાં ઘુસી ગઈ હતી. તેમજ ત્યાં જ ત્રણેય યુવકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ ઘટના
from home https://ift.tt/380jW06
via IFTTT
from home https://ift.tt/380jW06
via IFTTT
ટિપ્પણીઓ નથી: