જમ્મુ-કાશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ, એક આતંકીએ કર્યુ સરેન્ડર
<strong>શ્રીનગઃ</strong> જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારના વિસ્તાર લાવેપોરાના ઉમરાબાદમાં આતકીઓ અને સુરક્ષાદળો વચ્ચે 12 કલાકથી વધુ સમયથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાલે મોડી સાંજે શરૂ થયેલુ આ એન્કાઉન્ટરામાં માનવામાં આવે છે કે બે આતંકીઓ એક ઘરમાં છુપાયેલા હતા. આ આતંકીઓમાંથી એકે સુરક્ષાદળોની અપીલ બાદ સમર્પણ કરી દીધુ પરંતુ જ્યારે બીજો હજુ
from home https://ift.tt/3nYQ7Cp
via IFTTT
from home https://ift.tt/3nYQ7Cp
via IFTTT
ટિપ્પણીઓ નથી: