અમિત શાહના ગૃહ મંત્રાલયે કોરોના ગાઇડલાઇન ક્યાં સુધી લંબાવી, કોરોનાના નવા સ્ટ્રેનને લઇ શું કહ્યું
<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના વાયરસને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાની ગાઈડલાઈનને ૩૧મી જાન્યુઆરી૨૦૨૧ સુધી લંબાવી દીધી છે. ગૃહમંત્રાલયે બ્રિટનમાં આવેલા નવા કોરોના સ્ટ્રેનનો ઉલ્લેખ કરીને વધારે સાવધાની રાખવાની જરૂર હોવાનું જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું, ભારતમાં કોરોનાની સંખ્યા સતત ઘટી રહી છે પણ વૈશ્વિક સ્તરે નવા મામલા વધી રહ્યા છે. રાજ્યોએ
from home https://ift.tt/2MgjEcY
via IFTTT
from home https://ift.tt/2MgjEcY
via IFTTT
ટિપ્પણીઓ નથી: