આ વર્ષે નશાખોરોને પકડવા પોલીસ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ નહીં કરી પણ આ રીતે કરશે કાર્રવાઈ
કોરોનાની મહામારીને લીધે આ વર્ષે 31 ડિસેમ્બરની ઉજવણી બંધ રાખવામાં આવી છે. જ્યારે રાતના 10 વાગ્યાથી કર્ફ્યૂ હોવાથી પોલીસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત રહેશે. ત્યારે આ વર્ષે કોરોનાને લીધે નશાખોરોને પકડવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ નહી કરે. સાથે જ પોલીસે કોઈ વ્યક્તિનું મોં પણ નહીં સૂંઘે. આ
from home https://ift.tt/3n2Nuym
via IFTTT
from home https://ift.tt/3n2Nuym
via IFTTT
ટિપ્પણીઓ નથી: