CM રૂપાણીની દીકરી-જમાઈ-દોહિત્ર ક્યા દેશમાંથી આવ્યા ? એરપોર્ટ પર જ કરાયા કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યું રીઝલ્ટ ?

અમદાવાદઃ યુ.કે. સહિતના યુરોપના દેશોમાંથી આવતાં મુસાફરોને કોરોનાના નવા વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તેની ચકાસણી પછી જ તેમને ભારતમાં પ્રવેશવા દેવાય છે.  ભારત સરકારના દિશાનિર્દેશ મુજબ તેમને કોરાનાના ટેસ્ટ કર્યા પછી જ ભારતમાં પ્રવેશવા દેવાના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યુ છે. આ નિયમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના

from home https://ift.tt/3aNOKTE
via IFTTT

ટિપ્પણીઓ નથી: