Mann Ki Baat : ખેડૂત આંદોલન વચ્ચે PM મોદી આજે વર્ષની છેલ્લી ‘મન કી બાત’ કરશે

<strong>નવી દિલ્હી:</strong> વડાપ્રધાન નરેન્દ્રી મોદી આજે સવારે 11 વાગ્યે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત થી દેશને સંબોધન કરશે. નવા કૃષિ કાયદાને લઈ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ષની છેલ્લી ‘મન કી બાત કરશે.’ એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે,

from home https://ift.tt/3mP19cg
via IFTTT

ટિપ્પણીઓ નથી: