અમદાવાદમાં કઈ 10 સોસાયટીને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર કઢાઈ ? કઈ નવી 5 સોસાયટીનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ ?

<strong>અમદાવાદઃ</strong> અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં શહેરની વધુ પાંચ સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાઈ છે જ્યારે સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા આ નિર્ણયના કારણે શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 303થી ઘટીને 298 થઇ ગઇ છે. શહેરમાં ચાંદલોડિયા અને ગોતા વિસ્તારમાં નવા કેસો નોંધાતાં

from home https://ift.tt/2LbfaDV
via IFTTT

ટિપ્પણીઓ નથી: