ગીર સોમનાથ: તાલાલામાં વધુ એક ભૂકંપનો આંચકો, કેંદ્ર બિંદુ તાલાલાથી 12 કિ.મી દૂર નોંધાયું

<strong>ગીર સોમનાથ:</strong> સૌરાષ્ટ્રથી ધરા ફરી એકવાર ધ્રૂજી ઉઠી હતી. તાલાલામાં આજે સવારે 7.54 વાગ્યે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 1.8 ની માપવામાં આવી છે અને ભૂકંપનુ કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી દૂર નોંધાયું હતું. વારંવાર ભૂકંપના આંચકા અનુભવાત લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.   તાલાલા પંથકમાં શનિવારે ભૂકંપના

from home https://ift.tt/36M7jF5
via IFTTT

ટિપ્પણીઓ નથી: