મોદી 14 ડિસેમ્બરે કચ્છમાં ખાતમૂહુર્ત કરવાના છે એ 800 કરોડનો પ્લાન્ટ શાનો છે ? કેટલાં લાખ લોકોને તેનાથી થશે ફાયદો ?

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે કચ્છની મુલાકાતે આવવાના છે. મોદી તેમની યાત્રા દરમિયાન મોદી માંડવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્રણ વર્ષમાં આઠસો કરોડના ખર્ચે સમુદ્રનું ખારૂં પાણી મીઠુ કરવાના આ પ્રોજેક્ટથી 8 લાખ લોકોને ફાયદો મળશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે થશે અને તેની તૈયારીઓ શરૂ થઈ

from home https://ift.tt/3qHDCgy
via IFTTT

ટિપ્પણીઓ નથી: