અમદાવાદઃ મેથ્સના ખાંટુ ટીચર તરીકે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય સરે કેમ 14મા માળેથી કૂદીને કર લીધો આપઘાત ?

<strong>અમદાવાદઃ</strong> વિશાલા સર્કલ પાસેની હાઈરાઈઝ્ડ બિલ્ડીંગના 14મા માળેથી મેથ્સના કોચિંગ ક્લાસ ટિચર પાર્થ ટાંકે ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જોકે, મેથ્સ ટિચરના આપઘાત કરવાનું કારણ જાણી શકાયું નથી. વાસણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાર્થ પાસેથી કોઈ ચિઠ્ઠી કે લખાણ મળી આવ્યું નથી.

from home https://ift.tt/3pcUAl7
via IFTTT

ટિપ્પણીઓ નથી: