જામનગરઃ 16 વર્ષીય સગીરાને દુકાનમાં બોલાવી વેપારીએ ગુજાર્યો બળાત્કાર ને પછી....

<strong>જામનગરઃ</strong> જિલ્લાના જામજોધપુરમાં 16 વર્ષીય સગીરા પર દુકાનદારે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. સગીરાને વેપારીએ દુકાનમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી મયુર ડાભી સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે. હવે કોવિડ ટેસ્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડ કરાશે.

from home https://ift.tt/39yvDfC
via IFTTT

ટિપ્પણીઓ નથી: