રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં 1502 નવા કેસ નોંધાયા
<strong>ગાંધીનગરઃ</strong> રાજ્યમાં કોવિડ-19ના નવા 1502 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3989 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે, જ્યારે 1,90,821 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 83 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,887 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ
from home https://ift.tt/3mrZY2O
via IFTTT
from home https://ift.tt/3mrZY2O
via IFTTT
ટિપ્પણીઓ નથી: