ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કેટલા લોકોએ ગુમાવ્યા જીવ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફરી 1510 કોરોનાના નવા કેસ નોંધ્યા હતા. જ્યારે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4049 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા એક દિવસમાં કુલ 1627 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,15,819 પર પહોંચી છે.
from home https://ift.tt/37ELjer
via IFTTT
from home https://ift.tt/37ELjer
via IFTTT
ટિપ્પણીઓ નથી: