ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ ?
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1270 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4135 પર પહોંચ્યો છે. રાજ્યમાં જ્યારે 24 કલાકમાં 1465 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ 13820 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી
from home https://ift.tt/3qMcyg4
via IFTTT
from home https://ift.tt/3qMcyg4
via IFTTT
ટિપ્પણીઓ નથી: