ગુજરાતમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નવા કેટલા કેસ નોંધાયા?

રાજયમાં કોરોનાના સંક્રમણમાં નજીવો ઘટાડો થયો છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 223 નવા કેસ નોંધાયા. તો 1 હજાર 403 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા. સૌથી વધુ અમદાવાદ મનપામાં 258, સુરત મનપામાં 166, વડોદરા મનપામાં 127, રાજકોટ મનપામાં 96, જામનગર મનપામાં 21, ભાવનગર મનપામાં 26, જૂનાગઢ મનપામાં

from home https://ift.tt/37bcrCR
via IFTTT

ટિપ્પણીઓ નથી: