રાજકોટ જિલ્લામાં 3-3 સિંહોના ધામા, સિંહોના આંટાફેરા વધતા માલધારી-ખેડૂતો ફફડી ગયા

<strong>રાજકોટઃ</strong> જિલ્લામાં 3-3 સિંહોએ ધામા નાંખતા ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ તાલુકાના ગામડાઓમાં 3 સાવજોએ ધામા નાંખતા વન વિભાગની ટિમ સાવજોની પાછળ છે. રાજકોટ તાલુકાના ઉમેરાળી, હલેન્ડા ,ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ ખોખલડળ સહિતના ગામડાઓમાં સાવજો ફરી રહ્યા છે. અત્યાર સુધીમાં સાવજોએ 20 જેટલા

from home https://ift.tt/3qTGBm5
via IFTTT

ટિપ્પણીઓ નથી: