દેશના આ રાજ્યમાં કોરોના સંકટના કારણે 31 માર્ચ સુધી ધોરણ -8 સુધીની તમામ શાળાઓ રહેશે બંધ, જાણો
ભોપાલ: મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા શિવરાજ સરકારે શાળાઓને લઈને મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે 31 માર્ચ, 2021 સુધી ધોરણ -8 સુધીની તમામ શાળાઓ બંધ રહેશે. સરકારે કહ્યું કે રાજ્યમાં હવે નવું શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરૂ થશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે
from home https://ift.tt/39KuVvW
via IFTTT
from home https://ift.tt/39KuVvW
via IFTTT
ટિપ્પણીઓ નથી: