31 ડિસેમ્બરે રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમૂર્હુત કરશે PM મોદી, CM રહેશે ઉપસ્થિત
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 31 ડિસેમ્બરે રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્થળ પર હાજર રહેશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા,
from home https://ift.tt/3mJ2Vvq
via IFTTT
from home https://ift.tt/3mJ2Vvq
via IFTTT
ટિપ્પણીઓ નથી: