‘રૂપાણી સરકારે કોરોનાના 35 લાખ કેસ બતાવ્યા જ નહીં, સરકાર જાહેર કરે છે તેના કરતાં 10 ગણા મોત થાય છે’
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર કોરોનાના કેસો છૂપાવીને સાચા આંકડા નહીં આપતી હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમા કહ્યું કે, ગુજરાત સરકાર કોરોના કેસ અને મૃત્યુના આંક છૂપાવી રહી છે. ગુજરાત સરકારે કોરોનાના 35 લાખ કેસો છૂપાવ્યા છે જ્યારે સરકાર જાહેર કરે છે તેના કરતાં
from home https://ift.tt/39tOWqd
via IFTTT
from home https://ift.tt/39tOWqd
via IFTTT
ટિપ્પણીઓ નથી: