ગુજરાતના આ મોટા જિલ્લામાં દિવાળી બાદ કોરોના કન્ટ્રોલમાં, રિકવરી રેટ 92 ટકાએ પહોંચ્યો

<strong>રાજકોટઃ</strong> કોરોના સંક્રમણના કેસને લઈને રાજકોટ જિલ્લાના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિવાળી બાદ રાજકોટમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળામાં અત્યારે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો રાજકોટ જિલ્લામાં કોરોનાથી રિકવરી રેટ 92 ટકા નોંધાયો છે. દિવાળી બાદ રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો હતો. દરરોજ સરેરાશ 80

from home https://ift.tt/3mvZqbC
via IFTTT

ટિપ્પણીઓ નથી: