AAPનો આરોપ-ભાજપના કાર્યકર્તાઓએ દિલ્હી જળ બોર્ડની ઓફિસમાં તોડફોડ કરી
<p>આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ કાર્યકર્તાઓએ દિલ્હી જળ બોર્ડની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી હતી. બીજી તરફ ભાજપે દાવો કર્યો હતો કે તેઓ ટેન્કર કૌભાંડને લઇને પ્રદર્શન કરી રહ્યા હતા.</p> <p> </p> <p> </p>
from home https://ift.tt/3mO8BUW
via IFTTT
from home https://ift.tt/3mO8BUW
via IFTTT
ટિપ્પણીઓ નથી: