રબારી સમાજના ક્યા મોટા ધર્મગુરૂ ગાદીપતિની તબિયત લથળતાં સમગ્ર સમાજમાં ચિંતાની લાગણી ?

<strong>વિસનગરઃ</strong> સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વિસનગરના તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુની છેલ્લા ત્રણ દિવસથી તબિયત વધુ બગડી છે. ગઈ કાલે તેમના ખબર અંતર પૂછવા રબારી સમાજ સહિત રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા. બેસતા વર્ષ અને ગુરુ પુર્ણિતમાના દિવસે મહંત બળદેવગીરી બાપુના દર્શને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે.

from home https://ift.tt/2KS0jhj
via IFTTT

ટિપ્પણીઓ નથી: