વડોદરાઃ કોલીયાદમાં ત્રણ બાળકો તળાવમાં ડૂબી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, આખા ગામમાં અરેરાટી
<strong>વડોદરાઃ</strong> કરજણના કોલીયાદ ગામે રાત્રે 3 બાળકો ગૂમ થતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સવારે 3 બાળકોના મૃતદેહ ગામમાં આવેલ તળાવમાંથી મળી આવતાં નાના ગામમાં હાહાકાર મચી ગયો છે. મૃત બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતક બાળકો રબારી પરિવારના
from home https://ift.tt/2JL6tja
via IFTTT
from home https://ift.tt/2JL6tja
via IFTTT
ટિપ્પણીઓ નથી: