ખેડૂતોના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા કરશે ભૂખ હડતાળ, જાણો ક્યારથી શરૂ કરશે?
ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કાયદા પરત લેવાની માંગ પર અડગ છે. ગુજરામાં પણ ખેડૂત આંદોલનને ધીમે ધીમે સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના સમર્થનમાં ખૂબ જ મોટી જાહેરાત કરી છે. શંકરસિંહ બાપુનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં
from home https://ift.tt/37GK0gF
via IFTTT
from home https://ift.tt/37GK0gF
via IFTTT
ટિપ્પણીઓ નથી: