રાજકોટઃ એસટી વિભાગનો નિર્ણય સરધારના લોકો માટે બન્યો મુસીબત, જુઓ વીડિયો

<p>કોરોના વાયરસની મહામારીને રોકવા સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એટલા માટે મુસાફર માટેના વાહનોમાં કુલ જગ્યા કરતા અડધા મુસાફરોને બેસાડવાનો નિયમ બનાવવામાં આવ્યો જોકે સરકારના આ નિયમ સરધાર ગામના લોકો માટે મુસીબત બન્યો છે જગ્યા ન હોવાથી સરધાર ગામમાં એસટી બસો ઉભી નથી રહેતી</p>

from home https://ift.tt/3nzM8MC
via IFTTT

ટિપ્પણીઓ નથી: