બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાથી કયા કયા ગ્રહ થાય છે શાંત, શું તમે જાણો છો ?
Ganesh Puja: બુધવારનો દિવસ પણ ભગવાન ગણેશને સમર્પિત છે. આજે માગશર સુદ નોમ છે. આ દિવસે ચંગ્ર મીશ રાશિમાં છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાની બુધ અને કેતુ ગ્રહ શુભ ફળ પ્રદાન કરે છે. <strong>બુધ ગ્રહ</strong> જ્યોતિષ શાસ્ત્રમાં બુધને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. બુધ, મિથુન અને કન્યા રાશિના સ્વામી છે.
from home https://ift.tt/3hj46k3
via IFTTT
from home https://ift.tt/3hj46k3
via IFTTT
ટિપ્પણીઓ નથી: