કોરોનાની રસીની આડઅસરને પહોંચી વળવા ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વેક્સીન એડમિનિસ્ટ્રેશનની તૈયારીઓ રાજ્યમાં ચાલી રહી છે. સંક્રમણની શક્યતા જેમને વધુ છે તેવા લોકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાશે. વેક્સીનના ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકાર વેક્સિનેશનનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે. જો સંક્રમણ અટકાવી શકાય તે સ્તરે પહોંચી જઈએ તો બધાને વેક્સિન આપવી આવશ્યક નથી.
from home https://ift.tt/3gYPOVx
via IFTTT
from home https://ift.tt/3gYPOVx
via IFTTT
ટિપ્પણીઓ નથી: