ભાજપ સાંસદનો રૂપાણીને પત્રઃ બે-ત્રણ પત્નિ ધરાવતા મુસ્લિમો હિંદુ છોકરીઓને ફસાવીને લગ્ન કરીને ધર્મપરિવર્તન કરાવે છે, તેમને......

<strong>ભરુચઃ</strong> ગુજરાતમાં વધુ એક ભાજપના નેતાએ લવ જેહાદ મુદ્દે કાયદો બનાવવાની માંગણી કરી છે. ડભોઈના ધારાસભ્ય પછી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હિન્દૂ યુવતીઓને મુસ્લિમ યુવકો લાલચો આપીને ફસાવે છે અને પછી લગ્ન પણ કરે છે. તેમણે પત્રમાં જણાવ્યું છે

from home https://ift.tt/37ZSU7I
via IFTTT

ટિપ્પણીઓ નથી: