ગુજરાતમાં છોકરીઓની અછત છે એવા વિસ્તારોમાં ગરીબ પરિવારની આદિવાસી છોકરીઓને વેચવામાં આવે છે...

<strong>ભરુચઃ</strong> ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ભરુચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવાની માંગણી કરી છે. આની સાથે સાથે ગુજરાતમાં ગરીબ આદિવાસી છોકરીઓને વેચવામાં આવે છે, તેના માટે પણ કડક કાયદો બનાવવો જોઇએ, તેમ પત્રમાં જણાવ્યું છે. મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું છે

from home https://ift.tt/3oQTXNX
via IFTTT

ટિપ્પણીઓ નથી: