કચ્છનો ગઢવી પરિવાર સાજા થયેલા સ્વજનને એમ્બ્યુલન્સમાં વતન લઈ જતો હતો ને નડ્યો અકસ્માત, ત્રણનાં મોત

મોરબી: મોરબીના હળવદના ધનાળા નજીક એમ્બ્યુલન્સ પલટી મારતા એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. માંડવીના લયજા ગામનો પરિવાર અમદાવાદથી સારવાર લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. હળવદના ધનાળા ગામના પાટીયા પાસે ગોજારો અકસ્માત

from home https://ift.tt/3gb3Cfa
via IFTTT

ટિપ્પણીઓ નથી: