ગુજરાતમાં અહમદ પટેલના નિધનથી ભાજપને શું થશે રાજકીય ફાયદો ?
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં ટૂંકા ગાળામાં જ રાજ્યસભાના બે સાંસદોનાં નિધન થયાં છે. ભારદ્વાજની બેઠક ભાજપ પાસે જ હતી પણ અહમદ પટેલના નિધનથી ભાજપને રાજકીય ફાયદો થયો છે કેમ કે તેની રાજ્યસભામાં એક બેઠક વધી જશે. ભાજપ પાસે ગુજરાત વિધાનસભામાં બહુમતી છે તેથી આ બંને બેઠકોની અલગ અલગ ચૂંટણી થશે અને
from home https://ift.tt/2JJBMdN
via IFTTT
from home https://ift.tt/2JJBMdN
via IFTTT
ટિપ્પણીઓ નથી: