રાજ્યમાં કોરોનાના કેસો વધતાં વિજય રૂપાણી ચાર મોટાં શહેરો અંગે આજે લેશે આ મોટો નિર્ણય, જાણો મહત્વની વિગત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં નાઈટ કરફ્યું લાદ્યો છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલી છે. આ રાત્રિ કરફયૂ 7 ડીસેમ્બર સુધી જાહેર કરાયેલો છે. આજેઆ કરફયૂનો અંતિમ દિવસ છે તેથી ચારેય શહેરોમાં વધુ બે

from home https://ift.tt/3oudinZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: