કૃષિ કાયદા મુદ્દે રાજનીતિ, અમિત ચાવડાએ કહ્યુ- 'સરકાર ખેડૂત સંસદ બોલાવે'

કૃષિમંત્રીની ચેલેન્જ સામે અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં છે. ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય પણ નથી મળી. ગાંધીનગરમાં ખેડૂતોને બોલાવીને જાહેરમંચ પર ચર્ચા કરીએ. મંત્રીઓ પહેલા વીમા કંપનીઓ અને હવે ઉદ્યોગપતિઓની વકીલાત કરે છે. ખેડૂતોને ગાંધીનગરમાં ખેડૂત સંસદની મંજૂરી કેમ ન

from home https://ift.tt/3nBMbYo
via IFTTT

ટિપ્પણીઓ નથી: