ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ માટેની ગાઇડલાઇનથી કેમ સર્જાયો વિવાદ?
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 28 ડિસેમ્બરથી શરુ થતી પરીક્ષાઓ માટે માર્ગદર્શીકા બહાર પાડી હતી.જેને લઈને વિદ્યાર્થીઓએ ઓનલાઈન અને ઓફલાઈનનો વિકલ્પ તો આપ્યો છે પરંતુ કોઈપણ સંસ્થા ઓનલાઈન પરીક્ષા માન્ય ન રાખે તો જવાબદારીથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ હાથ ખંખેરી લીધા છે.
from home https://ift.tt/3aDoFGJ
via IFTTT
from home https://ift.tt/3aDoFGJ
via IFTTT
ટિપ્પણીઓ નથી: