પાટણમાં ખેડૂતે ખેતરમાં ઝાડ પર દોરડું બાંધી કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

<strong>પાટણઃ</strong> જિલ્લાનાં સંડેર ગામના ખેડૂતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા હત્યા કરી લેતા આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતીનો પાક નિષ્ફળ જતા ચિંતામાં ખેડૂતો આપઘાત કરી લીધો હતો. ખેતરમાં લીંબડાના ઝાડ પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. કપાસ અને દિવેલાના પાકોમાં નુકસાની જતાં જીવન ટૂંકાવ્યું

from home https://ift.tt/3fX0gMQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: