મહેસાણા અને પાટણ જિલ્લાની આ નદીઓમાં નર્મદાનું પાણી છોડવાનો રૂપાણી સરકારે લીધો નિર્ણય

<p>ગુજરાત સરકારે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો હતો. રૂપેણ અને પુષ્પાવતી નદીમા નર્મદાનું પાણી છોડવાની મંજૂરી આપી હતી. મહેસાણા અને પાટણ જિલ્લામાથી પસાર થતી રૂપેણ અને પુષ્પાવતી નદીમાં નર્મદાનુ પાણી માર્ચના અંત સુધી છોડાશે.</p>

from home https://ift.tt/3gXfXE4
via IFTTT

ટિપ્પણીઓ નથી: